ગાંધીનગર

અનુસૂચિત જાતિ ના લોકો પર થયેલા કેસો પાછા આવે યુવા ભીમ સેના

Published

on

અનુસૂચિત જાતિ ના લોકો પર થયેલા કેસો પાછા આવે યુવા ભીમ સેના

રાજય સરકાર ના સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન પ્રદીપભાઈ પરમારને ગાંધીનગર માં યુવા ભીમ સેના દ્વારા રજુઆત કરાઈ હતી કે આંદોલન દરમિયાન અનુ.જાતિ સમાજના લોકો ઉપર થયેલા પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે તે તમામ કેસો સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version