અમદાવાદ

અમદાવાદમાં ચોરોના નિશાના ઉપર મંદિરો કેમ !

Published

on

અમદાવાદમાં ચોરોના નિશાના ઉપર મંદિરો કેમ !

અમદાવાદ ના નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી રામદેવપીર મંદિર મા તસ્કર ત્રાટક્યા

ઈશનપુર વટવા માગઁ પર આવેલ નારોલ પોલિસ સ્ટેશન વિસ્તાર ના મુખી ની વાડી સામે આવેલ શ્રી રામદેવપીર મંદિર મા મોડી રાતે બે કલાકે ચોર ચોરી ને અંજામ આપ્યો

Advertisement

મંદિર નો લોખંડ ના દરવાજા નો ગેટ ના તાળા તોડી ને દાનપેટી કોસ થી તોડી દાન મા આવેલ
દાનપેટી ની તમામ રકમ લઈ ને તસ્કર ફરાર

પાંચ મહિના મી અંદર આજે મંદિર મા ત્રીજી વાર ચોર એ ચોરી ને અંજામ આપ્યો

મંદિર મા લગાવેલ CCTV મા ચોરી ની સમગઁ ઘટના સાથે ચોર ની ગતિવિધી ઓ સ્પષ્ટ પણે કેદ થઈ

મંદિર ના મહારાજ એ આ અંગે ની જાણ નારોલ પોલિસ સ્ટેશન મા કરી ને ફરિયાદ નોંધાવી

હર્ષદ ભાઇ પટેલ- વિશેષ સંવાદદાતા

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version