શંકર સિહ વાધેલાના કથિત પીએ સામે કેમ થઇ પોલીસ ફરિયાદ !

શંકર સિહ વાધેલાના કથિત પીએ સામે કેમ થઇ પોલીસ ફરિયાદ ! પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાના કથિત પીએ ભૌમિક ઠક્કર સહિત છ આરોપીઓ સામે મહેસાણાના વેપારી વિરલ શાહે ગાંધીનગરમાં ફરિયાદ નોધાવી છે.પરિણામે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે,, યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી ! અમદાવાદના થલતેજના તુલિપ બંગલોસમાં રહેતા અને મહેસાણાના … Continue reading શંકર સિહ વાધેલાના કથિત પીએ સામે કેમ થઇ પોલીસ ફરિયાદ !