પૂર્વ પ્રધાનોને કેમ મોદીએ પ્રધાનપદથી દૂર રાખ્યા?

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! પૂર્વ પ્રધાનોને કેમ મોદીએ પ્રધાનપદથી દૂર રાખ્યા? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બીજી વાર તાજપોશી કરાઈ છે.ત્યારે તેમની ટીમમાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ , કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. … Continue reading પૂર્વ પ્રધાનોને કેમ મોદીએ પ્રધાનપદથી દૂર રાખ્યા?