Connect with us

botad

ભારત આંતકવાદ વિરોધી દળ ના મનિન્દર બિટ્ટા સાળંગપુર હનુમાન મંદિર કેમ પહોંચ્યા

Published

on

ભારત આંતકવાદ વિરોધી દળ ના મનિન્દર બિટ્ટા સાળંગપુર હનુમાન મંદિર કેમ પહોંચ્યા

ભારત આંતકવાદ વિરોધી દળ ના પ્રમુખ મનિન્દર બિટ્ટા એ સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ ના દર્શનાર્થે પહોંચ્યા હતા તેઓ એ કષ્ટભંજન દેવ ના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હોવાનું કહ્યું હતું.તેમનું સાળંગપુર હનુમાન મંદિર ના કોઠારી વિવેક સાગરસ્વામી એ તેમનું સ્વાગત કર્યું હતું

 

 

 

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.