અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ

  અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીકના જ સમયમાં જાહેર થવાની છે ત્યારે 27 વરસથી સત્તાથી વંચિત કોંંગ્રેસ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ફરી એક વાર ભાજપનો ગઢ તોડવા માટેની જવાબદારી સોપી છે, જો કે તેઓ આજની બેઠકમાં ઉપસ્થિત નહી રહી શકે,,સુત્રોની વાત સાચી માનીએ … Continue reading અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ