By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
અમદાવાદગુજરાત

ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

Web Editor Panchat
Last updated: July 11, 2022 6:39 pm
Web Editor Panchat Published June 28, 2022
Share
SHARE

ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

 

કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો

ગુજરાત  વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ટીકીટ મેળવવા માટે નેતાઓની દોડા દોડી શરુ થઇ ગઇ છે,

રાજકીય આકાઓની સાથે સાથે ઇશ્વરિય કૃપા મેળવવા માટે રાજનેતાઓ અને એમના સાથીદારો સાધુ સંતો જ્યોતિષો ભુવાઓ અને તાંત્રિકોની મદદ લઇ રહ્યા છે

સુત્રોની માનીએ તો કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓ ટીકીટ મેળવવા માટે ગુવાહાટીમાં માતા કામાખ્યા દેવીના શરણે  પહોચ્યા અને તંત્ર મંત્રની વિધી પણ કરાવી છે,

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું

ગુજરાતના રાજનેતાઓ પણ ગુવાહાટી પહોચી રહ્યા છે,

તમને થશે કે ગુવાહાટીમા એવુ તો શુ છે કે ગુજરાતના રાજનેતાઓ ત્યાં ટીકીટ મેળવવા પહોય્યા છે,,

તો ત્યાં માતા કામાખ્યાનુ સુપ્રસિધ્ધ મંદિર છે,, કહેવાય છે કે માતાજી વરસમા એક વખત માસિક ધર્મમાં આવે છે,,તે દરમિયાન મંદિર બંધ હોય છે ,,સાથે દેશ વિદેશના તાત્રિકો અહી

સિધ્ધ વિધીઓ કરવા માટે પહોચે છે,  22થી 26 જુન  સુધી અબુવાચી મેળો ભરાય છે, જેને ઉત્સવની જેમ ઉજવાય છે,, ત્યારે અહી આવેલા તાત્રિકોના માધ્યમથી અનેક લોકો

પોતાની મોનોવાંછિત સિધ્ધી પ્રાપ્ત કરે છે,

વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ

ગુજરાતથી આ મેળાનો હિસ્સો બનવા માટે વડોદરાના અરવિંદ ભાઇ પંચાલે ગુવાહાટી પહોચ્યા હતા,તેઓએ જણાવ્યુ કે તેઓ અહી ચાર પાચ રાજનેતાઓનુ કામ લઇને આવ્યા છે

જેના માટે સર્વસિધ્ધી મોહિની કરણની વિધી કરાવી છે,, આ વિધીના માધ્યમ આ નેતાઓનો પ્રભાવ સમાજ અને તેમની પાર્ટીમાં પડશે અને ટિકીટ કન્ફર્મ થઇ શકે છે, તેમને મંત્રી પદ પણ પ્રાપ્ત થઇ શકે છે,, ભુતકાળમાં વડોદરા શહેરમાં એક નેતાની વિધી કરતા તેમને પાર્ટીમાં મોટુ સ્થાન પ્રાપ્ત થયુ હતું,

ત્યારે રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે ગુજરાત સરકારના ચારેક મંત્રીઓ ગુવાહાટી જઇ આવ્યા છે,અને માં કામાખ્યાના આશિર્વાદ લીધા છે,

તો બનાસકાંઠાના એક ધારાસભ્યે ફરી ટીકીટ પ્રાપ્ત થાય તે માટે વિશેષ પ્રકારના હોમ હવન  અને  પુજા અર્ચન કરાવ્યા હતા,

જ્યારે અમદાવાદના રાજુ ભાઇ બ્રહ્મ ભટ્ટે જણાવ્યુ છે કે તેઓ પણ ગુવાહાટીમાં કેટલાક સિધ્ધ તાંત્રિકોના સંપર્કમાં છે, અને તેઓ પણ ગુજરાતને નિશ્ચિત નેતા માટે વશીકરણ જેવી વિધીઓ કરાવી છે,,

તે સિવાય મારણ જેવી વિધી પણ અનેક નેતાઓ પોતાના પ્રતિસ્પર્ધિઓ માટે કરાવતા હોય છે,,ત્યારે હાલમાં જ ખેડા જિલ્લાના મોટા નેતા ગુવાહાટી પહોચ્યા હતા, અને તેઓએ ટિકીટ મેળવવા માટે એક અઠવાડીયા સુધી માં કામાખ્યાના સાનિધ્યમાં પુજા વિધી કરાવી,,સાથે કુમારિકા પુજન,હવનબગલા મુખી,શત્રુ વિજય હોમ, સુત્રો તો ત્યા સુધી કહે છે કે ઘણી વિધીઓમાં બકરાઓની બલીનો વિશેષ મહત્વ હોય છે,,તો બલી પણ આપાતા હોય છે, અનેક કિસ્સાઓમાં બકરાઓને રમતા મુકાય છે જ્યારે કેટલાક નેતાઓ કબુતર ઉડાડીને માતાને પ્રસન્ને કરીને પરત ગુજરાત આવી ગયા છે,

મહત્વની વાત એ છે કે આમા માત્ર ભાજપના જ નેતાઓ નહી પણ કોંગ્રેસના નેતાઓ પણ ટીકીટ માટે તાંત્રિક વિધીનો સહારો લઇ રહ્યા છે, ત્યારે જોવાનુ એ છે કે માં કામાખ્યાના આશિર્વાદ કોને મળે છે,,

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

 

 

 

 

 

 

 

You Might Also Like

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

TAGGED:ABUVACHIASSAMFeaturedGUVAHATIKAMAKHYALEADERshivsenaTANTRIK
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા ભાજપ રાજકારણ
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા
ગાંધીનગર ગુજરાત
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત હેલ્થ
રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?