અમદાવાદ

અમદાવાદમાં કેમ અને ક્યાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર

Published

on

અમદાવાદમાં કેમ અને ક્યાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર

આનંદી બેન પટેલ અને અમિત શાહની શુ છે ગુજરાત માટે રણનિતી !

ઇસનપુર ની કેટલીક સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા

ભાજપ ની હાય હાય બોલાવી છાજિયાં લેવામાં આવ્યા

પોલીસ અને કોર્પોરેશનના માણસો દ્વારા ધાક-ધમકી અપાતી હોવાનો ગંભીર આક્ષેપ

Advertisement

લાંભા બોર્ડ TP 54 ના મુદ્દે સ્થાનિકોનો વિરોધ

5 સોસાયટીના 40 જેટલા મકાનો કપાતમાં જતાં સ્થાનિકો વિફર્યા

બિલ્ડરને ફાયદો કરાવી આપવા લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ

કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી : સોસાયટીના રહીશો ની રજૂઆત

સ્થાનિક કોર્પોરેટરો વાત સાંભળવા તૈયાર ન હોવાથી સ્થાનિકો નારાજ

Advertisement

કોર્પોરેશન નો બગીચો તેમજ વોટર પમ્પીંગ સ્ટેશન હોવા છતાં કપાત

માત્ર એક જ તરફ કટીંગ કરાતા સ્થાનિકો માં રોષ

સ્થાનિકોએ સૂત્રોચાર કરી કોર્પોરેશન અને નેતાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version