પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !

શુ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને બચાવવા જતા પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ આંચકી લેવાયો એક સમાચારપત્ર અહેવાલ મુજબ સીપી ભ્રષ્ટ અધિકારીને બચાવતા હોવાની ચર્ચા છે, એસીબીનો ચાર્જ આઇબીના વડા ગેહલોતને આપી દેવાતા પોલીસ બેડામાં ચર્ચા એક ગુજરાતી અખબારના અહેવાલની માનીએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ એસીબીના ડાયરેક્ટર હતા પણ … Continue reading પોલીસ કમિશ્રનર સંજય શ્રીવાસ્તવ પાસેથી એસીબીનો ચાર્જ કેમ આંચકી લેવાયો !