અમદાવાદ

અમદવાદ ને રોગચાળા થી બચાવવા માટે કોણે કરી રજુઆત

Published

on

અમદાવાદ શહેર માં ભારે વરસાદ ને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા ના ઇન્ડિયા કોલોની વોર્ડ કોંગ્રેસ ના કોર્પોરેટર પદમાબેન બ્રહ્મભટ્ટે મ્યુનિસિપલ કમિશ્નર લોચન શેહરા ને પત્ર લખી ને રજુઆત કરી છે કે દરેક વોર્ડ માં રોગચાળા ને ડામવા માટે જંતુનાશક દવાઓ નો છંટકાવ કરવા માં આવે તેમજ ફોગીંગ ની કામગીરી યુદ્ધ ના ધોરણે ધરવા માં આવે જેથી શહેર માં રોગચાળા ને ઉગતો ડામી શકાય અને શહેરીજનો ને રોગચાળા નો ભોગ બનતો અટકાવી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version