ગાંધીનગર

આંદોલનકારીઓ માટે કોણે ઘર ના દરવાજા ખુલ્લા મુક્યા

Published

on

આંદોલનકારીઓ માટે કોણે ઘર ના દરવાજા ખુલ્લા મુક્યા

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નજીક છે ત્યારે આંદોલનકારીઓ માટે ગાંધીનગર કુરુક્ષેત્ર બની ચૂક્યું છે સરકારી કર્મચારીઓ થી લઇ બિન સરકારી સંગઠનો સરકાર સામે મોરચો માંડી ને બેઠા છે તેમની વ્હારે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવ્યા છે તેઓએ તેમનું એમ એલ એ ક્વાર્ટર્સ આંદોલનકારીઓ માટે ખુલ્લું મૂક્યું છે તેમણે આંદોલનકારીઓ માટે ઘરના દરવાજા ખુલ્લા મૂકી ને જાહેર માં સમર્થન આપ્યું છે એ બાબત નું ટ્વીટ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version