પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ

પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા-હોર્ડીગ્સ ક્યાં લાગ્યા સમગ્ર ગુજરાતમાં  રિડેવલમપેન્ટ પોલીસીનું અમલ કરવામાં આવી રહ્યો છે, જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો રહીશોને આપવામાં આવતા હોય છે, ત્યારે અસારવામાં  કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારના વિસ્તારના પતરાવાલી ચાલી સ્લમ ક્વાટર્સમાં રિડેવલપમેન્ટને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, … Continue reading પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ