By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે
ગાંધીનગરગુજરાત

કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે

Web Editor Panchat
Last updated: September 11, 2022 10:02 pm
Web Editor Panchat Published September 11, 2022
Share
SHARE

કયા પ્રધાને કહ્યું કોણ કેટલી ટકાવારી લે છે મને બધી ખબર છે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ લઇ લીધા બાદ તેમણે રાજ્ય કક્ષાનો હવાલો સહકાર પ્રધાન જગદીશ પંચાલને સોપ્યો હતો, તેઓ ચાર્જ સંભાળતાની સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ શરુ કર્યો છે, જેના ભાગ રુપે  ભાવનગર સર્કિટ હાઉસ ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, , જિલ્લાના તમામ માર્ગોની સ્થિતિનો તાગ મેળવ્યો તેમજ જે રોડ રસ્તાઓની મરામત કરવાની જરૂરિયાત છે, ત્યાં તાત્કાલિક ધોરણે ઝડપથી કામગીરી કરવા તાકીદ કરી હતી,

સુત્રોની વાત માનીએ તો માર્ગ અને મકાન પ્રધાન જગદીશ પંચાલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉઘડો લઇ નાખ્યો હતો, સુત્રો તો ત્યાં સુધી કહે છે કે મંત્રી સાહેબે આર એન્ડ બીના અધિકારીઓને કહ્યુ હતુ કે કોણ કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરો પાસેથી લે છે, તે બધી ખબર છે, મને કે મારી પાર્ટીના કોઇ નેતાઓ કે ધારાસભ્યોને ટકાવારીમાં કોઇ રસ નથી, ક્વોલીટી સાથે કોઇ કોમ્પ્રમાઇઝ નહી ચાલે, ક્વોલીટી વાળુ કામ જોઇશે, જો તેમ નહી થાય તો જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે, જો ટકાવારી લેતા હોય બંધ કર દેજો તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે નબળી ગુણવત્તા ધરાવતા રસ્તાઓ બાધનાર કંપની અને તેના બોર્ડ ઓફ ડીરેક્ટર સહીત તમામ લોકોને બ્લેક લિસ્ટ કરવા જોઇએ , જેથી રાજ્યમાં કોઇ પણ જગ્યાએ બીજી કોઇ કંપનીના નામે પણ તે વ્યક્તિઓ વ્યવસાય ન કરી શકે ,,પરિણામે સમગ્ર જિલ્લાના ભ્રષ્ટ અને કટકી ખાઉ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં પ્રધાનની કાર્યપધ્ધતીથી ફફળાટ પેસી ગયો છે,

આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ભાવનગર લોકસભાના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, જિલ્લા ભાજપ પ્રમુખ  મુકેશભાઈ લંગાળીયા ધારાસભ્ય અને, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થલતેજ સ્માર્ટ શાળા નું કર્યું લોકાર્પણ

 

You Might Also Like

ગંગામાં અસ્થિવિસર્જની અનોખી સેવા કરતા અરવિંદ ગોસ્વામી

ભાજપના ક્યાં ધારાસભ્યને કરાઈ શકે છે રિપીટ ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું

સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ વિપક્ષના આ નેતાઓ કર્યુ

નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા જેવા વિશ્વ વિદ્યાલયો થકી વિશ્વગુરૂ બનેલો ભારત દેશ આજે નવી શિક્ષણ નીતિના અમલ થકી ફરી વિશ્વગુરૂ દેશ બનવાની દિશામાં : રાજયપાલ  આચાર્ય દેવવ્રત

TAGGED:bethakBHAVNAGARFeaturedjagdish panchal
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?