અમદાવાદ

કયા નેતાએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપને સત્તા જવાનો છે ડર

Published

on

કયા નેતાએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપને સત્તા જવાનો છે ડર

 

આખુ ઇન્ટરવ્યુ વાંચવા માટે જોતા અમારા યુ ટ્યુબ ચેનલ ઉપર ક્લીક કરો, સબ્સક્રાઇબ કરો,

 

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિમ્મત સિહ પટેલે દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ 125 સીટો કરતા વધુ જીતશે, સાથે સાથે તેઓએ કહ્યુ છે ગુજરાતમાં ભાજપ હારી રહી છે,, પરિણામે

Advertisement

વડા પ્રધાન નરેન્દ્રમોદીને ચિન્તા છે, જેથી તેઓ સ્વયમ ગુજરાત વિધાનસભા ચૂંટણીની કમાન સંભાળી લીધી છે, એટલા માટે જ તેઓ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર કરીરહ્યા છે,

જનતાને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો કે આ વખતે ગુજરાતની જનતા તેમના કોઇ કિમિયામાં ફસાવાની નથી,  રાજ્યમાં ભય ભુખ ભ્રષ્ટાચાર અને મોધવારીથી પ્રજા ત્રસ્ત છે,,ત્યારે આ વખતે ગુજરાતની પ્રજાએ મન બનાવી

લીધુ છે કે  ભાજપને ગુજરાતમાંથી વિદાય આપી દેવાની છે, ત્યારે આમ આદમી પાર્ટીને લઇને કહ્યુ છે કે ગુજરાતમાં ત્રિજા પક્ષને સ્થાન નથી, ભુતકાળમાં સ્વર્ગિય ગુજરાત પુર્વ મુખ્ય પ્રધાન અને પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા જેવા પ્રજા વત્સલ, લોક હૃદય સમ્રાટ, રહી ચુક્યા છે તેવા દિગ્ગજ નેતાઓએ પોતાની પાર્ટી બનાવી ત્રિજા પક્ષ તરીકે નસીબ અજમાવી જોયુ છે, જો કે ગુજરાતની પ્રજાએ તેમને સ્વિકાર્યો નથી,,

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version