ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !

ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે ! ભાજપના કયા નેતાએ ભરત બોઘરા પર પાટીદારોમાં ભાગલા પડાવવાનો લગાવ્યો આરોપ ! મહિલા નેતાના પતિને કોણે દેખાડ્યા ધોળે દિવસે તારા ! પાટીદાર સમાજ દ્વારા રાજકોટ જિલ્લા આટકોટ ખાતે હોસ્પિટલનો ઉદ્ઘઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે,જે કે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઇને … Continue reading ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !