હોળી પ્રગટાવવાનુ સાચુ મુહુર્ત શુ છે,,જાણો કેવી રીતે કરાય છે વર્તારો
ગુરુવારે ફાગણ સુદ પુનમ એટલે કે હોલીકા દહન થાનુ છે,, એટલે કે હોળી પ્રગટાવવાનુ શુભ મુહુર્ત 6.54 વાગ્યાનુ છે,
શેરીએ શેરીએ નાકે નાકે લોકો મોટી સંખ્યામાં હોળી પ્રગટાવીને દર્શન કરતા હોય છે,, ડાકોરમાં લાખો ભક્તો દર્શન કરવા પણ જતા હોય છે
સૌથી મહત્વનુ એ છેકે હોલીકા દહનના આધારે કેટલાક જ્યોતિષાચાર્યો સમગ્ર વરસનો વર્તારો પણ કરતા હોય છે
We in India move from color to colors. Exactly after 40 days of Basant festival we have Holi, where all colors will meet. #Palash flowers are getting ready. Will be crushed & made into natural colors by locals. Especially in tribal belts. pic.twitter.com/GlNd98LeLe
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 14, 2022
જ્યોતિષાર્યાનો વર્તારો
જ્યોતિષાર્યો માને છે કે આજના હોળીકા દહનના સમય ત્રણ મોટા મહા સંયોગ બને છે, ગજ કેસરી યોગ,વરિષ્ઠ અને કેદાર મહા સંયોગ બને છે, આને રાજયોગ પણ કહેવાય છે અને સુર્ય મિત્ર રાશિમાં હોવાથી શુભ યોગ બને છે,
આ યોગથી રોગ દુખ,નાશ અને પોતાના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરનારુ બનશે,,આવા મહાસંયોગ જવલ્લેજ બનતા હોય છે,
તે સિવાય માનવામાં આવે છે કે તો જો હોળી દહનની જોળ ઉત્તર તરફ જાય તો શિળાયુ લાંબુ અને વરસાદ સારુ રહેશે છે,, સાથે પશ્ચિમમાં હોય તો સામાન્ય વાતાવરણ રહેશે, દક્ષિણમાં અતિષ્ષ્ઠી તો પુ્ર્વમાં અનાવૃષ્ટિ માનવામાં આવે છે,
https://twitter.com/BrijPal43219651/status/1503921541033050112?s=20&t=WiR0ZOcetgzWn6UuOwKVXg
મ્યુનિ.ની ગાઈડલાઈન
મ્યુનિ.એ લોકોને અપીલ કરી છેકે, તેઓ હોળી પ્રગટાવવાની જગ્યા પર નીચે રેતી પાથરી તેની ઉપર ઇંટો ગોઠવી તેના ઉપર લાકડા ગોઠવીને હોળી પ્રગટાવો. મ્યુનિ.નું કહેવું છે કે,
હોળી પ્રગટાવવાના સ્થળે ડામરના રોડ પર ગાબડું પડી જતું હોવાથી તકેદારી જરૂર છે. આ ગાબડામાં ચોમાસામાં પાણી ભરાતું હોય છે. 18મી માર્ચને શુક્રવારના રોજ ધુળેટીને દિવસે સાંજે
પણ પણી આપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજે 5.30 થી 6 વાગ્યા દરમ્યાન પાણીનો વધારાનો સપ્લાય પણ આપવામાં આવશે.
વિવાદિત સંત આશારામ કે ભક્ત ભી સો,મિડીયા ઉપર દેખાયા,
આશારામના ભક્તોએ આશારામના ફોટો સાથે વિડીયો શેર કર્યોછે, અને તેમના નામે લોકોને આધ્યાત્મ જ્ઞાન આપવાની વાત કરી છે,
https://twitter.com/rajeshmadaan13/status/1503921509378969600?s=20&t=WiR0ZOcetgzWn6UuOwKVXg