અરવિંદ ભાઇ પંચાલની નર્મદા પરિક્રમાવાસીએ માટે અનોખી સેવા

અરવિંદ ભાઇ પંચાલની નર્મદા પરિક્રમાવાસીએ માટે અનોખી સેવા કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ ! વડોદરાના સમાજ સેવક અને જાણીતા જ્યોતિષ અરવિંદ ભાઇ પંચાલ દ્વારા નર્મદાની પરિક્રમાએ આવનાર ભાવિક ભક્તો માટે નારેશ્વર પાસે આવેલ પુનિતપુરા ગામમાં રામદુત અન્નક્ષેત્રનો પ્રાંરભ કરાયો છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્નક્ષેત્રનો લાભ રહ્યા છે..અરવિંદ ભાઇ પંચાલ દ્વારા ભાવિક ભક્તો … Continue reading અરવિંદ ભાઇ પંચાલની નર્મદા પરિક્રમાવાસીએ માટે અનોખી સેવા