SOMNATH

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા

Published

on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના તેમજ ગુજરાત અને સમગ્ર દેશના નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version