ગાંધીનગર

ભાજપે વિક્સાવેલ સેવાની સંસ્કૃતિ પર જનતાએ મૂકેલા અતૂટ વિશ્વાસની આ યાત્રા છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Published

on

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે શ્રદ્ધાકેન્દ્ર ઝાંઝરકાથી સોમનાથ વચ્ચેની ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો શુભારંભ કરાવ્યો હતોઆ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વિક્સાવેલ સેવાની સંસ્કૃતિ પર જનતાએ મૂકેલા અતૂટ વિશ્વાસની આ યાત્રા છે

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version