By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: થરાદની જનતાને આપેલું ક્યુ વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂરું કર્યું..?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > થરાદની જનતાને આપેલું ક્યુ વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂરું કર્યું..?
ગાંધીનગરગુજરાતભાજપરાજકારણ

થરાદની જનતાને આપેલું ક્યુ વચન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂરું કર્યું..?

Web Editor Panchat
Last updated: December 15, 2022 8:19 pm
Web Editor Panchat Published December 15, 2022
Share
SHARE

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે..15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે.

 

ત્યારે નોંધનીય છે કે 22 નવેમ્બરના રોજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તમે શંકર ચૌધરીને મત આપો, તેમને મોટું પદ આપવાનું કામ અમે કરીશું.જે ભાજપે તેમને ગુજરાત અધ્યક્ષ બનાવીને થરાદની જનતાને આપેલ વચન પૂરું કર્યું છે.

કોણ છે શંકર ચૌધરી

વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની અને સૌરાષ્ટ્ર ના દિગજ્જ નેતા કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા.જોકે ગણતરીના મહિનાઓમાં જ ગુજરાત ભાજપના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ 46 એમ એલ એ સાથે બળવો કર્યો અને ગુજરાતમાં કોંગ્રેસના ટેકા થી સરકાર બનાવી..ત્યારે અપક્ષ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શંકરસિંહ વાઘેલા માટે રાધનપુર બેઠક ખાલી કરી હતી.ત્યારે પેટા ચૂંટણી યોજાતા તત્કાલીન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની સામે ભાજપે વર્ષ 1997માં શંકર ચૌધરીને માત્ર 27 વર્ષની વયે વિધાનસભાની ટિકિટ આપી જોકે શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યપ્રધાન હોવાને લીધે તેઓ રાધનપુરમાં ચૂંટણી જીતી ગયા ..

જોકે ત્યાર બાદ વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2002 ,2007,2012 માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લગાતાર ચૂંટણી જીત્યા જોકે વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે ચૂંટણી હારી ગયા હતા.
ત્યારે આ વખતે ભાજપે રાધનપુરના બદલે થરાદ વિધાનસભા બેઠક પર થી ટિકિટ આપી અને તેઓ ચૂંટણી જીતી ગયા.
વર્ષ 2014માં કેન્દ્ર માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને તેમના અનુગામી તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ બન્યા તેમની સરકારમાં વર્ષ 2014માં રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ આનંદીબેન પટેલની વિદાઇ બાદ વર્ષ 2016માં વિજય રૂપાણી ની સરકારમાં આરોગ્ય શહેરી વિકાસ પર્યાવરણ જેવા મહત્વના ખાતાઓના પ્રધાન બન્યા
જયારે સહકાર ક્ષેત્ર માં તેમનું મહત્વનું યોગદાન રહ્યું.જેમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર (બનાસ ડેરી) ના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન. તરીકે સેવાઓ આપી.રહ્યા છે.

You Might Also Like

જો દિલ્હીમાં સારી શાળાઓ હોઈ શકે, મોહલ્લા ક્લિનિક હોઈ શકે, વીજળી ફ્રી હોઈ શકે, પંજાબમાં પણ હોઈ શકે, તો ગુજરાતમાં કેમ ન હોઈ શકે?: મનીષ સિસોદિયા

સીએમ ભુપેન્દ્ર પટેલે બીએસએફ અધિકારી એ એસ ઠાકુરને ગન વિશે શુ પુછ્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે આદિજાતિ વિસ્તાર ડેડીયાપાડાની મુલાકાતે

ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના કયા નેતાને સોનિયા ગાંધીએ કર્યા કટ ટુ સાઇઝ !

TAGGED:amit shahbhupendra patelc r patilgujarat vidhansabhashankar chuadhri
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?