કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન ગૌરવ યાત્રાનો આરમ્ભ કરાવ્યો
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે ઉનાઈ માતાથી ફાગવેલ – ભાથીજી મહારાજના મંદિર સુધીની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ તેમજ ઉનાઈ માતાથી અંબાજી સુધીની ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’નો શુભારંભ કરાવી વિશાળ જનમેદનીને ઊર્જાદાયી સંબોધન કર્યું હતું.