અત્યારે લગભગ બધા લોકો ને કંઈક દુખાવો થતો જ હોય છે. આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું કે જેને કરીને તમને શરીરમાં ગમે તેવો દુખાવો હોય ફક્ત એક જ ઉપાયમાં દુખાવો ગાયબ થઇ જશે. એ વસ્તુ છે જાયફળ. જે ખૂબ જ પ્રોટીન વાળું હોય છે. આયુર્વેદમાં પણ જાયફળ ના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. જે ખૂબ જ સારી વાત છે.

જાયફળના ઉપયોગથી વાત, પિત્ત અને કફથી ચોક્કસ પણે હમેશા માટે પણ છૂટકારો મળે છે. ઘણી દવાઓમાં પણ જાયફળનો ઉપયોગ ચોક્કસ પણે કરવામાં આવે છે. નાના બાળકોને જો દૂધમાં જાયફળ ઉમેરીને આપવાથી શરદી, ઉધરસ અને માથાના દુખાવામાંથી ચોક્કસ પણે છુટકાળો મળે છે.
જાયફળનું સેવન કરવાથી આપણી પાચનશક્તિ હમેશા માટે ખૂબ જ મજબૂત થાય છે જે ખૂબ જ સારી વાત છે. અને એની સાથે બીજી ગણી બધી બીમારીઓથી પણ બચાવે છે. અઠવાડિયામાં 2 થી 3 દિવસ દૂધમાં જાયફળ નાખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જો તમારા મોઢા પર ખીલ અથવા ખીલના ડાઘ છે. જે ખૂબ જ ચિંતા જનક વાત છે.
તો જાયફળનો લેપ લગાવવાથી ચહેરાની બધી સમસ્યાઓથી ચોક્કસ પણે હમેશા માટે છૂટકારો મળશે. શરીરમાં થતા સાંધાનો દુખવો અને કમરના દુખાવાથી રાહત મેળવવા માટે 2 ચમચી જેટલું સરસોનું તેલ લો એમાં 1 ચમચી જેટલો જાયફળનો પાવડર નાખો અને આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે ચોક્કસ પણે થોડી વાર સુધી ગરમ કરો
અને પછી આ તેલને ઘૂંટણ અથવા કમરના જે ભાગે દુખાવો છે તે ભાગ પર ગોળ ગોળ હાથ ફેરવી ને માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી એમજ રહેવા દો પછી તેને ધોઈ નાખો આ ઉપાય 15 દિવસ સુધી કરવાથી ઘૂંટણ અને કમરના દુખાવામાંથી ચોક્કસ પણે હમેશા છુટકાળો મળી જશે.જે ખૂબ જ સારી વાત છે.