ગુજરાત

ચોર્યાસી બેઠક નું ભવિષ્ય કોળી સમાજના હાથમાં

Published

on

ચોર્યાસી બેઠક નું ભવિષ્ય કોળી સમાજના હાથમાં

ચોર્યાસી વિધાનસભા બેઠક ના બીજેપી ના ધારાસભ્ય ઝંખના પટેલની ભાજપે ટિકિટ આપી નથી તેમના બદલે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ રહેલા સંદીપ દેસાઈને ટિકિટ આપી છે જેને કારણે કોળી સમાજ માં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આ બેઠક પર કોળી મતદારો પ્રભાવિત હોવા છતાં અનાવિલ બ્રાહ્મણ ને ટિકિટ આપવામાં આવી છે.ત્યારે કોળી સમાજ ના લોકો ચોર્યાસી બેઠક માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version