Connect with us

delhi

 ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. શક્તિસિંહ ગોહિલ

Published

on

ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. શક્તિસિંહ ગોહિલ

ગુજરાતના આરોગ્ય વિભાગના ૧૬૦૦૦ કરતા વધારે કર્મચારીઓ છેલ્લા ૪૭ દિવસથી હડતાલ પર છે. પગાર વિસંગતતા, ટેક્નીકલ સ્ટાફ ગણવા તથા જૂની પેન્શન યોજના જેવા પ્રશ્નો માટેની માંગણી સરકારે સકારાત્મક રીતે ઉકેલી નથી તે દુઃખદ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ભાજપની સરકાર અંહકાર છોડે અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલે. આજે ગ્રામિણ જનતા માટે વેક્સીનેશન, પ્રસુતિ સમયની સેવાઓ, બાળકો અને વૃધ્ધોની સરભરા જેવા અનેક આરોગ્ય વિષયક પ્રશ્નો માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સરકાર આ બાબત અંગે પણ વિચારે તે જરૂરી છે. બીજી તરફ હજારો કર્મચારી આંદોલનના સ્થળે યાતના ભોગવી રહ્યા છે તે પણ સરકારે માનવીય અભિગમ સાથે વિચારવું જોઈએ તેવી માંગણી શકિતસિંહ ગોહિલે કરી છે

 

 

Advertisement

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

delhi

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

Published

on

ગુજરાત વિધાનસભાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.રાજય ના નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા વર્ષ 2023-2024ઉ ઐતિહાસિક બજેટ રજૂ કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મળવા પહોંચ્યા હતા તેઓ રાજય સરકાર દ્વારા ગુજરાત ના વિકાસ ને લઇ તૈયાર કરેલ રોડ મેપ ને ચર્ચા વિચાર કરી ને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.

Continue Reading

delhi

પીટી ઉષા ગુજરાતના સંસદના ઘરે શું કામ પહોંચ્યા

Published

on

 

રાષ્ટ્પતિ દ્વારા નોમિનેટ કરાયેલા અને જાણીતી દોડવીર પી ટી ઉષાએ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોખરીયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી,એ દરમ્યાન તેમની સાથે શ્રી મારુતિ કુરિયર સિનીયોર કોર્પોરેટ ઓફિસર અને શોભના મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે રાજયસભાના સભ્ય પીટી ઉષાએ બળાપો વ્યક્ત કર્યો હતો કે તેમની સ્પોર્ટ્સ એકેડેમી પર કેટલાક તત્વો પર કબ્જો કરવા માંગે છે.ત્યારે સૂત્રો કહી રહ્યા છે કે રામભાઈ મોખરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકદમ વિશ્વાસુ હોવાને લીધે તેમની મદદ માટે ગયા હોઈ તેવી ચર્ચા છે..

Continue Reading

delhi

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બની શકે છે..

Published

on

ગુજરાતની સ્થાપના થયા બાદ અત્યાર સુધી યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે વિજય થયો છે.જેની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા છે..તેઓએ દિલ્હીમાં સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાન્ત પાટિલના ભરપૂર વખાણ કર્યા હતા તેઓએ તમામ સાંસદોને ઉભા થઈને અભિનંદન આપવાનું કહ્યું હતું એટલુંજ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ સાંસદોને નવસારીના સાંસદ ચંદ્રકાન્ત પાટીલ પાસેથી પેઈજ કમિટીનું કામ કેવી રીતે કરવું તે માટે સલાહ આપી હતી.ત્યારે નોંધનીય બાબત તો એ છે કે આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની મુદત પુરી થનાર છે ત્યારે તેમના સ્થાને ચંદ્રકાન્ત પાટીલને રાષ્ટ્રીય પ્રમુખ નિમણુંક કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપાવેલ જીત માટે મોટું ઇનામ આપી શકે છેજેનો સીધો લાભ મહારાષ્ટ્રની રાજનીતિમાં લાભ મળી શકે છે…ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાંથી અમિત શાહને રાષ્ટ્રીય લેવલે પ્રમુખ બનવાની તક મળી હતીઅને આજે તેઓ દેશના ગૃહ પ્રધાન તરીકે સેવાઓ આપી રહ્યા છે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.