ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે એક સમયે પશુપાલકોએ હિજરત કરવી...
ગાંધીનગર તાલુકાના ખોરજ ખાતેથી સુજલામ- સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો રાજયવ્યાપી શુભારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત લોકભાગીદારીથી નવા તળાવ- ચેકડેમોનું નિર્માણ...