ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથેજ ભાજપ માં ચાલતો આંતરિક ગજગ્રાહ બહાર આવવા લાગ્યો છે.આમતો ભાજપ જાતિવાદ કે પ્રાન્તવાદમાં માનતો ન હોવાનો દાવો કરે છે ભાજપ...
અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાની નેમ સાથે ભાવનગરમાં આમ આદમી...
શહીદ વીર LNK ગોપાલસિંહ ભદોરિયાએ લશ્કરમાં આપેલી સેવાઓ અને દેશ માટે આપેલ બલિદાનનું સત્તાધારી ભાજપ ના શાસકો એ ધ્યાને રાખીને હીરાવાડી રોડ નું નામ શહીદ વીર...
ગુજરાત ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી ,ઝાંઝરકાથી સોમનાથથી શરૂ થઇ આ યાત્રાને દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવ્યુ. આ યાત્રા આજે 2 જિલ્લામાં અને 3...