પરશુરામના આશિર્વાદ કોને મળશે ! પરશુરામ જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર બ્રહ્મસમાજ દ્વારા રેલીઓ સભાઓ અને કાર્યક્રમોનુ આયોજન કરાયુ, પણ અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરાયુ,,...
વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભાનું, એલિસ બ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ...