આઝાદીના અમૃત મહોત્વ નિમિત્તે રાજ્યના 25 હજાર શાળાઓમાં યોજાશે ભારતમાતા પુજન સમગ્ર ભારતમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો ગુજરાત માં પણ આગામી 1 ઓગસ્ટથી...
૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને...
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા ત્રણ દિવસમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, આજે અંતિમ દિવસે ૧.૮૮ લાખ બાળકોનું નામાંકન...
ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી ગુજરાતની 6400 શાળાઓમાં ખેલકૂદનું મેદાન પણ નથીઃ ઇસુદાન ગઢવી ગુજરાતમાં મર્જરના નામે 6000થી વધુ શાળાઓ...
મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર ! કોરોનામાં મૃત્યુ પામેલાઓ સંચાલકોના પરિવારોના સહાય માટે ફાફા ! 45 લાખ બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી સરકાર ! 96...
ખાનગી શાળાઓમાં શિક્ષણ મોંઘુ થતા વાલીઓનો મોહભંગ થયો છે અને તેઓ સરકારી શાળા તરફ વળ્યાં છે. સુરતમાં આ વર્ષે 14,723 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે....