રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થતા યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા....
નૂતન વર્ષે રાજકોટને આંતર રાષ્ટ્રીય એરપોર્ટની મળશે ભેટ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતી રાજકોટને નૂતન વર્ષે આંતર રાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળશે..પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ની અથાગ મહેનત...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો. અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો....
યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો સમર્થન બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા યુવા...
નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ ! અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો ! ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને ભાજપ બહુ ભાવ નહી આપે,હવે...
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે ! ભાજપના કયા નેતાએ ભરત બોઘરા પર પાટીદારોમાં ભાગલા પડાવવાનો લગાવ્યો આરોપ !...
ગાડીઓ અને ચા નાસ્તાની ગેરબંધારણીય સુવિધાઓ તાત્કાલિક પાછી લઈ લેવા લીગલ નોટિસ આપતા અમી બેન રાવત વિપક્ષ નેતા અમી રાવતે એમના વકીલ કિશોર પિલ્લે દ્વારા મ્યુનિ....
દલા તરવાડીની જેમ પ્રજાની તિજારીને લુંટાવતા ભાજપના શાસકો-અમિ રાવતનો આરોપ ! કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર ! રાજ્યના આઠેય...
ગાંધીનગરથી રાજકોટને ડર કેમ લાગ્યો ! મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા ! કોઇ પ્રતિસ્પર્ધામાં તમારો પ્રતિસ્પર્ધક ન આવે તો શુ થાય, સ્વાભાવિક...
યે દોસ્તી હમ નહી તોડંગે – સૌરાષ્ટ્રમાં સિહ અને શ્વાનની મિત્રતા ચર્ચા આપણે અત્યારસુધીમાં ઘણીવાર સિંહ અને શ્વાન વચ્ચેની હિંસક લડાઈના વાયરલ થયેલા વી઼ડિયો ઈન્ટરનેટ પર...