પાવાગઢ ખાતે એન્ડવેન્ચર એક્ટિવિટીઝનું આયોજન થશે
પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે…
શક્તિપીઠ પાવાગઢમા કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
:: વડાપ્રધાન :: માં કાલિકાના મંદિર પર ધ્વજારોહણનો આ અવસર આપણે…