આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ગેરંટી આપી ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ થશે અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ અગાઉની સરકારમાં જેમણે ભ્રષ્ટાચાર...
વિશ્વાસથી વિકાસ યાત્રા – ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં કાર્યક્રમ યોજાયો ઝાલોદ, ફતેપુરા અને...
રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ : રાજ્યપાલશ્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : – પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે પ્રાકૃતિક...
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત થલતેજ અનુપમ ( સ્માર્ટ ) પ્રાથમિક શાળા નં -2 નું ઈ – લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ સાહેબ...
પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે-ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય રાજ્ય સરકારે ગામડાઓમાં વિકાસ કામોની લ્હાણી કરી છે – જિલ્લા પંચાયત અધ્યક્ષ પારુલબેન...
વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ફ્લેવ’નું ઉદ્ઘાટન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ તથા દેશના રાજ્યો–કેન્દ્રશાસિત પ્રદેશોના...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતની પહેલી ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી વિશ્વના ઉદ્યોગ અને વ્યવસાયકારો રોકાણ માટે ભારત અને ગુજરાત પર પસંદગી ઉતારી રહ્યા છે અમારી...
ભારતની ઔધોગિક ક્રાંતિ માં સાયન્સ અને તેની સાથે જોડાયેલા લોકો ની મોટી ભૂમિકા છે. નરેન્દ્ર મોદી 21वीं सदी के भारत के विकास में विज्ञान उस ऊर्जा...
ગાંધીનગરમાં એગ્રી એશિયા-ર૦રર પ્રદર્શન ખૂલ્લું મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય પશુપાલન-ડેરી વિકાસ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતી :- જર્મની પેવેલિયન-પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ગોબરધન અને રાજ્ય-કેન્દ્ર સરકારની...
રાજ્યમાં રખડતા બિનવારસી પશુઓના યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ...