ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ’ આજરોજ અન્નપૂર્ણાધામ, અડાલજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સહકાર...
જી-20માં કેવા પ્રકારની થઇ શકે છે ચર્ચાઓ ? ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી, 2022 દરમિયાન બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં બે મહિનામાં ૫ હ્રદયનું સફળ પ્રત્યારોપણ . અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં...
ગુજરાતની સ્થાપના થયા બાદ અત્યાર સુધી યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે કહ્યું...
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે સૂત્રોની વાત સાચી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત સ્થિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની અચાનક તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે બુધવારે સવારે યુ.એન. મહેતા હોસ્પિટલ દાખલ કરાયાં હતાં.એ...
સી એલ હિન્દી હાઈસ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું કરાયું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુમ્ભ આયોજન કરી ને ગુજરાતઅને દેશના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ લાવવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર સહીત વધુ ત્રણ સ્થળોને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે...
પંજાબમાં ભાજપની જીત થશે..વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પંજાબના પ્રભારી તરીકે નિમણુંક કર્યા બાદ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય...