લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉતરાયણ બાદ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે સૂત્રોની વાત સાચી...
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે કલોલ ખાતે ૧૫૦ બેડની ESIC હોસ્પિટલ અને ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુ. ટ્રસ્ટની ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ હતો....
ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ પદે મનસુખ માંડવિયાની કેમ કરાઇ વરણી કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં “ અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં...
“આઝાદી કા અમૃત મહોત્સવ” માં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબધ્ધ બનીએ – કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ૪ થી વર્ષગાંઠે વીડિયો કોન્ફરન્સ...