આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો. અરવિંદ કેજરીવાલજીનું કહેવું છે કે આપણે નાના મોટા દરેક વેપારી જે દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે...
દિલ્હીની કટ્ટર ઈમાનદાર સરકાર તોડવાનો ભાજપનો નિષ્ફળ પ્રયાસ. ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયુ: ઈસુદાન ગઢવી ભાજપે ‘ઓપરેશન લોટસ’ હેઠળ દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા ઓફર...
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર. ‘આપ’ ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા...
ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેમ જ દરેક સરકારી શાળાને ગુજરાતમાં પણ શાનદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેમ ગુજરાતમાં...
આપ નેતા યુવરાજસિંહ જાડેજા એ રોજગારીના મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધું. રોજગારી આપવાની સ્થાને રોજગારી છીનવવાનું કામ ગુજરાત ભાજપ સરકાર કરી રહી છે: યુવરાજસિંહ...
જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા : પાર્ટીના સંયોજક અરવિંદજી કેજરીવાલેજી એ ખેસ પહેરાવી સન્માનિત કર્યા – કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટીમાં...
‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણૂક કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવશું: અરવિંદ કેજરીવાલ જેમની...
અરવિંદ કેજરીવાલની ત્રીજી ગેરંટીથી રાજ્યની સત્તાધારી પક્ષને વધશે ટેન્શન ‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી 6 અને 7 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. ‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ...
આપણા દેશના બાળકોને મફતમાં સારું શિક્ષણ આપવું અને લોકોને મફતમાં સારી સારવાર આપવી એ મફત રેવડી વહેંચવાની વાત નથી, અમે વિકસિત ભારતનો પાયો નાંખી રહ્યા છીએ,...
ચંદ્રકાંત પાટીલે કોને કહ્યા ઠગ-તો આપે શુ આપ્યો જવાબ ગુજરાતમાં ચૂટણી છે,,ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ એક જિલ્લામાં એક દિવસ કાર્યક્રમો કરી રહયા છે, તેઓ...