ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે...
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠકો સાથે સમગ્ર ગુજરાતમાં 13ટકા મતો સાથે 40લાખ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિના માં યોજાનાર છે ત્યારે 27 વર્ષ થી ગુજરાત માં ગાંધીનગર માં શાસન કરી રહેલા ભાજપ ના ગઢ ને તોડી...
આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા...
નોખા ગામ ના ડેપ્યુટી સરપંચ આપ માં જોડાયા આમ આદમી પાર્ટીની નોખા ગામે મિટિંગ યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને ગામના ડેપ્યુટી સરપંચ પણ...
પાર્ટી કહેશે તો હું ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડી શકું છું: યુવરાજસિંહ જાડેજા છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા...
AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર આપીશું અરવિંદ કેજરીવાલ સરપંચોને દર મહિને ₹10000 આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતના વિકાસકાર્યો...
આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના યુવાનો સાથે સંવાદ કર્યો. જે સરકાર પાંચ વર્ષમાં પેપર કરાવી શકતી નથી,...