એવું માનવામાં આવે છે કે શાકભાજી નું નિયમિત સેવન કરવાથી આપણે કેન્સર, હ્રદયરોગ, હીટ સ્ટ્રોક અને હાઈ બીપી જેવા ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા મળે છે....
ભારતમાં ઉનાળાની ઋતુએ કેટલાક અઠવાડિયા પહેલા જ દસ્તક આપી દીધી છે. આ ઋતુમાં પોતાને ફ્રેશ રાખવા માટે નહાવાની જરૂર શિયાળાની સરખામણીએ વધુ અનુભવાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના...
સુવાદાણાનો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ કેન્સરના...
શું તમે જાણો છો કે કેટલાક ફળો અને શાકભાજીના બીજ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. જો કે, ઘણા લોકો આ બીજ ફેંકી...