સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી...
સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન...
ગૃહ રાજયમંત્રી તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગર મહાનગર અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેર અને જિલ્લાના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે તાકીદ...
લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધારઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ૧૬૧ પ્લૉટ માટે મળેલ ૫૫૮ અરજીઓ પૈકી તમામ ૧૬૧ પ્લૉટની ફાળવણી...
પાલીતાણા ગિરિરાજ શેત્રુજયની સુરક્ષા ને લઇ સરકારે કયો મોટો નિર્ણય લીધો ? સમગ્ર ગુજરાતમાં પાલીતાણા ગિરિરાજ શેત્રુજયની સુરક્ષા ને લઇ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને...
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત પ્રધાનોની શપથવિધિ પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને વર્ષ 1985માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકો સાથે ભવ્ય જીત થઇ હતી જેનો...
સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી...
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ૧૭મો વીરાંજલિ કાર્યક્રમ પાટનગરનાં આંગણે યોજાઈ હતો. આ મલ્ટીમિડીયા કાર્યક્રમ વીરાંજલિમાં ગાંધીનગર વાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા...
આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ ગુજરાત ના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી ને અભિનંદન ટ્વીટ કરી છે તેઓ ટ્વીટ માં લખ્યું...
VVIP કરતાં પણ વધુ ઝડપે અંગદાનમાં મળેલાં અંગોને એરપોર્ટ સુધી પહોંચાડવામા આવે છે – હર્ષ સંધવી હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…કોઈ નો જીવ બચે એવું કામ...