રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો...
આણંદમાં ખેડૂતો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ જો પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો ભારતનું ભાગ્ય બદલી શકીશું. નવો ઇતિહાસ રચી શકીશું. રાજ્યપાલ આચાર્ય...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે કહ્યું...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાંધેજા સંકુલ સ્થિત ગ્રામ પ્રબંધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ, પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય...