આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ ગુજરાત ના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી ને અભિનંદન ટ્વીટ કરી છે તેઓ ટ્વીટ માં લખ્યું...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવાની ગેરંટી આપી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ‘જૂની પેન્શન યોજના’...
નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા...
પૂર્વ સૈનિકોના આંદોલનમાં શહીદ થયેલ સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા. ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો...
આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં વકીલો સાથે સંવાદ કર્યો. વકીલોની સુરક્ષા માટે નવો કાયદો લાવવામાં આવશે અને નવી સિસ્ટમ બનાવવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વકીલોની...
ગુજરાત ના પ્રધાનોને અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવા ને બદલે આત્મમંથન કરવા નું કોણે કહ્યું ગુજરાતના મંત્રીઓ અરવિંદ કેજરીવાલજી પર આક્ષેપો કરવાની જગ્યાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિના માં યોજાનાર છે ત્યારે 27 વર્ષ થી ગુજરાત માં ગાંધીનગર માં શાસન કરી રહેલા ભાજપ ના ગઢ ને તોડી...
આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા...
પાર્ટી કહેશે તો હું ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડી શકું છું: યુવરાજસિંહ જાડેજા છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા...
AAPની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સરપંચોનો પગાર આપીશું અરવિંદ કેજરીવાલ સરપંચોને દર મહિને ₹10000 આપવામાં આવશે: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં AAPની સરકાર બન્યા બાદ દરેક પંચાયતના વિકાસકાર્યો...