ભાજપે હવે કાર્યકર્તાઓને શા માટે ચેતવ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુધ્ધ...
ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ ગુજરાતમાં કોંગ્રેસ 32 વરસથી સત્તાથી દુર છે,,ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મથી રહી છે,...
અશોક ગેહલોતની એન્ટ્રીથી કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો ! ગુજરાતમાં કોંગ્રેસ 27 વરસથી સત્તાથી વંચિત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે જીતના જાદુગર ગણાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક...
આપના વિરોધ પ્રદર્શનમાં દમ લગા કે હઇશાના સર્જાયા દૃશ્યો ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ આક્રમક બની રહી...
આપણા દેશના બાળકોને મફતમાં સારું શિક્ષણ આપવું અને લોકોને મફતમાં સારી સારવાર આપવી એ મફત રેવડી વહેંચવાની વાત નથી, અમે વિકસિત ભારતનો પાયો નાંખી રહ્યા છીએ,...
રાંધણ ગેસના ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ પ્રદર્શન આજરોજ આમ આદમી પાર્ટી જામનગર દ્વારા તાજેતરમાં જે રાંધણગેસના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો...
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો...
સાવધાન-કામચોર કાર્યર્તાઓ ઉપર ભાજપની છે બાજ નજર ! અમદાવાદમાં કેમ અને ક્યાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર ભારતિય જનતા પાર્ટીએ રાજ્યભરમાં હજારો કાર્યકર્તાઓને વિસ્તારક યોજના હેઠળ નિશ્ચિત...
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને શુ કહ્યુ કાર્યકરોએ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર થઇ...
ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવાના મુડમાં નથી સરકાર ! અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો ! શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા માટે રાજ્ય...