પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.. બહેરામપુરા વોર્ડના સ્વર્ગસ્થ કોર્પોરેટર યુસુફભાઈ અજમેરીના નિધન બાદ...
વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે AMC દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ. ઉપરાંત, ખોખરા વિસ્તારની...
નવભારતના નિર્માણની યોજનાઓની ઝાંખી પ્રથમ દેવ શ્રી ગણેશ જોવા મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં નવભારતના નિર્માણની યોજનાઓની ઝાંખીને પ્રથમ દેવ શ્રી ગણેશની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે દર્શાવ્યુ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મત વિસ્તાર માં ઘાટલોડિયા માં યોજાઈ તિરંગા યાત્રા ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યોજી તિરંગાયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભા બેઠકની,,, આ બેઠક...