અંબાજી જતા પદયાત્રીઓ ના મોત ને લઇ રાજય સરકારે શું જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફલશ્રુતિ ………. નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના પાણી માટેની સમસ્યાનું સંવેદનાત્મક નિવારણ લાવતા ગૃહ અને સહકાર મંત્રી ...
કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 27 વરસથી શાષન ઉપર છે,...
વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ : સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચના: પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના...
પ્રજાલક્ષી કામગીરી સારી રીતે થઇ શકે તે માટે પોલીસે કયો નવતર અભિગમ અપનાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસનો નવતર અભિગમ… પહેલ. પોલીસ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહોચ્યા માદરે વતન- થયુ ઉષ્મા ભર્યુ સ્વાગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેરક ઉપસ્થિતિમાં “ અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં...
સહકાર સમ્મેલનની તૈયારીઓ પુર્ણ- વડા પ્રધાન નરેન્દ્રમોદીની જોવાતી રાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શનિવાર તા.ર૮મી મે-ર૦રરના સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારા ‘સહકાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના ૧૪ જિલ્લાઓના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન...
રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. રર કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ થનારા ૮ ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન...