ગાંધીનગરમાં એગ્રી એશિયા-ર૦રર પ્રદર્શન ખૂલ્લું મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય પશુપાલન-ડેરી વિકાસ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતી :- જર્મની પેવેલિયન-પ્રાકૃતિક ખેતી વિષયક પેવેલિયન-ગોબરધન અને રાજ્ય-કેન્દ્ર સરકારની...
રાજ્યમાં રખડતા બિનવારસી પશુઓના યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ...
સાયન્સ સિટી ખાતે બે દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ” દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી કાલે તા.૧૦મી સપ્ટેમ્બરે કોન્ક્લેવનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલી કરશે : વિજ્ઞાન...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિઃ અતિથિ...
ગુજરાત ના પ્રધાનોને અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવા ને બદલે આત્મમંથન કરવા નું કોણે કહ્યું ગુજરાતના મંત્રીઓ અરવિંદ કેજરીવાલજી પર આક્ષેપો કરવાની જગ્યાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને...
ભાજપે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને પંજાબ ચંદીગઢ ના પ્રભારી તરીકે જવાબદારી સોંપી ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા એ ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન વિજય...
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ જાહેર ભારતીય સ્વચ્છતા લીગમાં વિવિધ શહેરોના યુવાનો સ્વચ્છતાની સ્પર્ધામાં ભાગ લેશે અમદાવાદની ટીમ સહિત 1850થી વધુ શહેરોની...
અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન...
પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન પશુપાલન પાલન કાયદો રદ કરવા ની માંગ સાથે સમગ્ર ગુજરાત...
આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર રાજય માં ધરતી માતા બચાવો અભિયાન હાથ ધરવામાં આવનાર છે સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે...