ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી દેવી ભાગવત પુરાણમાં વર્ણવાયો છે શક્તિપીઠ...
રાજય સરકારનો મહત્વનો નિર્ણય રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ...
રાજય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક વિકાસ બોર્ડ માં ચેરમેન તરીકે કૌશલ દવે ની નિમણુંક કરાઈ છે.જયારે 33 જિલ્લા માં 15 કોર્ડીનેટર ની નિમણુંક...
ગુજરાતમાં સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે -મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ** ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે સાક્ષર ભૂમિ નડિઆદની જનતાને રૂ. ૪૨.૩૦ કરોડના...
પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો રાજય સરકારે ગૃહ વિભાગ માં ફરજ બજાવતા એલ આર ડી ,ફિક્સ વેતન ના પગાર દાર પી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ …… -: કાયદા મંત્રીની...
આપ’ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરશે. ‘આપ’ દ્વારા ‘રોજગાર ગેરંટી યાત્રા’ સાથે ‘બેરોજગાર નોંધણી મેળા’નું આયોજન પણ કરવામાં આવ્યું છે. ‘રોજગાર ગેરંટી યાત્રા’ 25...
જિનલની બચાવો જિંદગી એ ચારેક મહિનાની માંડ હતી.હતીય સાવ રુ ના પોલ જેવી પોચી પોચી. આંખોના પોપચા પણ હજુ પૂરા ખૂલ્યા ના હતા....
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨’’નું આયોજન ……. સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે …….. આગામી તા.રર-ર૩ સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ...
ચંદ્રકાંત પાટીલની હાજરીમાં અમદાવાદમાં સામે આવી જુથ બંધી ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 182 બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે,ત્યારે તેમની મહેનત ઉપર...