ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના વખાણ કર્યા. તેમણે કહ્યું કે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા પર દેખરેખ રાખવા અને સુધારવા માટે શિક્ષણ...
ગુજરાતમાં વિપક્ષ ના નેતા કોણ બનશે? ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર 19 ડિસેમ્બરના રોજ મળનાર છે.જેમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે.પ્રથમ મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો ધારાસભ્ય...
વિરોધપક્ષનો નેતા કોણ બની શકે? ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો બેઠકો ઐતિહાસિક વિજય થયો છે ત્યારે બીજી તરફ ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધી...
કોંગ્રેસ ની સરકાર બનશે તો માછીમારો નો કેવી રીતે કરશે ઉદ્ધાર .જગદીશ ઠાકોર ની મોટી જાહેરાતો નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીન ને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી...
પરિવર્તન સંકલ્પ સંમેલન”માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન. * 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે...