આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ જાણી. ભાજપ સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવામાં...
આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો ! ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ જીતવા ભાજપે કમર કસી છે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં કોઇ રાજકીય પક્ષને સફળતા...
રાંધણ ગેસના ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ પ્રદર્શન આજરોજ આમ આદમી પાર્ટી જામનગર દ્વારા તાજેતરમાં જે રાંધણગેસના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો...
ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો થઇ શકે છે ચકનાચૂર ! રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ ગુજરાત...
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ ગુજરાતમાં ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે ભારતિય જનતા પાર્ટી...
ભાજપ વિકાસ યાત્રા અને વિકાસ રથના નામે જનતાને ગુમરાહ કરી રહી છેઃ ઇસુદાન ગઢવી ભાજપ માત્ર વચનો આપે છે અને પછી તે વચનોની વિરુદ્ધ કામ કરે...
ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 27 વરસથી ગાંધીનગર પર કબ્જો જમાવીને બેઠી છે ત્યારે ભાજપને સત્તા પરથી ઉખાડીને ફેકવા માટે...
અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ...
આમ આદમી પાર્ટીના નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહીતના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ એ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા. આમ આદમી...
આમ આદમી પાર્ટીએ સંગઠનની બીજી યાદી કરી જાહેર- છ હજાર કરતા વધુ પદાધિકારીઓને મળ્યું સ્થાન ખોડલ ધામના નરેશ પટેલ ભગવાન જગન્નાથના દર્શન કરવા કેમ આવી રહ્યા...