‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે. 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે...
ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે 27 વર્ષ બાદ પણ ગુજરાત ભાજપનો અજેય ગઢ રહેશે તેવા સંકેતો સટ્ટા બજારનો સર્વે આપી રહ્ચુ...
કયા રાષ્ટ્રિય નેતાએ કહ્યુ કે ભાજપ અમિતશાહ ને સીએમ બનાવી શકે છે ! ગુજરાતમાં ચૂટણી નજીક આવી રહી છે ત્યારે તેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ...
ગાયના નામે વોટ માંગનાર ભાજપની અવ્યવસ્થાના કારણે આજે અમદાવાદની ગૌશાળામાં 20 ગાયોનાં મૃત્યુ થયા છે: ઈસુદાન ગઢવી આપના આરોપોને એએમસીના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે ફગાવ્યા...
ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ઈસુદાન ગઢવી દિવસે-દિવસે ગુજરાતમાં ‘આપ’નું વર્ચસ્વ વધી રહ્યું છે: ઈસુદાન ગઢવી રવિ...
ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી DHFLએ ભાજપ સરકારના નાક નીચે 34,615 કરોડનું બેંક કૌભાંડ આચર્યુંઃ ઇસુદાન ગઢવી ભાજપ સરકારની નબળી...
ગુજરાતમાં 3,84,000 બાળકો કુપોષિત છેઃ ઇસુદાન ગઢવી દલા તરવાડીની જેમ પ્રજાની તિજારીને લુંટાવતા ભાજપના શાસકો-અમિ રાવતનો આરોપ ! ગુજરાતમાં કુપોષિત બાળકોના આંકડા ગુજરાત સરકારનું ભયાનક ચિત્ર...