૩ સરકારી, ૩૪ અર્ધસરકારી અને ૯ અનુદાનિત એમ કુલ ૪૬ પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી
સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષાની હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો…
અદ્યતન શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ આધુનિક તેમજ પરંપરાગત ગુરૂકુળના સમન્વય ધરાવતા શૈક્ષણિક સંકુલો સામાજિક સહભાગિતા “સંસ્કૃત શક્તિ ગુરૂકુલ” શરૂ કરવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
સંસ્કૃત ભાષા, સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ સામાજિક સહભાગિતા દ્વારા…