શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ રાજ્ય સરકાર વિનામૂલ્યે કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શનમાં દેશની પ્રથમ અદ્યતન...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દૃષ્ટિ પૂર્ણ નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે...
છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ” ભુપેન્દ્રભાઈ પટેલ:મુખ્યમંત્રી આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી શાળાઓને ગુણવત્તાસભર બનાવવા જ્ઞાન સંગમ પાયલોટ પ્રોજેક્ટનો વડોદરામાં કરાવ્યો શુભારંભ દાનમાં સર્વશ્રેષ્ઠ દાન એ વિદ્યાદાન છે: મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્ઞાન સંગમ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ ના 75 વર્ષ પૂર્ણ થવા પર હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન...
આદિજાતિ બાળકોની “સંજીવની” દૂધ સંજીવની યોજનાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ-...