દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો. પદયાત્રાના પ્રારંભે મનીષ સિસોદિયાજીએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના...
પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીની આગેવાની હેઠળ નર્મદા જિલ્લામાં ‘આપ’ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો. પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી...